Sunday 20 July 2014


આજ ની "કબીર વાણી"

ઉંચે કુલ કે કારને, બાંશ બડ્યો અહંકાર,
રામ ભજન હિરદે નહી, જાલ્યો સબ પરિવાર".

પોતાને ઉંચા કુળનો માની તેનો અહંકાર કરનારાને પરમાત્મા પ્રત્યે તેના હ્રદયમાં જરા પણ ભક્તિ નહીં હોતાં તે ઉંચા વધેલા વાંસ જેવા છે. જેઓ એક બીજા સાથે ઘર્સણ કરી, અગ્નિ ઉત્પન્ન કરી આખા વાંસના જંગલને સળગાવી મુકે છે, તેમ તેવા અહંકારીઓ તેના આખા કુળને ઉજાળી મુકે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment