Wednesday 29 February 2012


આજ ની " ગમ્મત "

નોકર(ગુસ્સા મા) - શેઠ હું નોકરી છોડી રહ્યો છું .
શેઠ - કેમ શું થયું તને ?
નોકર - શેઠ તમને મારી પર વિશ્ર્વાસ નથી.
શેઠ - એવું નથી , જો હું મારા કબાટ ની ચાવી ઓ પણ તારી સામે જ મૂકી ને બહાર જાવ છું
નોકર - પણ શેઠ એ મારા શું કામ ની,તેમાથી એક પણ ચાવી આ કબાટ ને લાગતી તો નથી.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment