Sunday 20 July 2014


આજ ની "કબીર વાણી"

"કહેના મીઠી ખાંડ સી, કરના બિખ કી લોય,
જ્યું કહેની ત્યું રહેન રહે, તો બિખકા અમૃત હોય".

મોઢેથી મીઠી સાકર જેવી વાતો કરે પણ તેની કરણી ઝેરની લાય જેવી હોય. પરંતુ જે માણસ સત્ય વચન બોલે અને તે પ્રમાણે તેનું વર્તન થતું હોય, તો તે ઝેર જેવી દુઃખદ વસ્તુને અમૃતમાં ફેરવી શકે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment