Sunday 20 July 2014



જીવન માં વિચારવા જેવું .....

મનુષ્ય કેટલો મૂર્ખ છે.
પ્રભુ નેે પ્રાર્થના કરતા વખતે સમજે છે કે ભગવાન બધું સાંભળે છે.
પરંતુ નિંદા કરતા વખતે બધુ ભૂલી જાય છે
પુણ્ય કરતા વખતે સમજે છે કે ભગવાન બધું જોઈ રહ્યા છે.
પરંતુ પાપ કરતા વખતે બધુ ભૂલી જાય છે
દાન કરતા વખતે સમજે છે કે ભગવાન સર્વ માં વ્યાપેલા છે.
પરંતુ ચોરી કરતા વખતે બધુ ભૂલી જાય છે.
પ્રેમ કરતી વખતે એમ સમજે છે કે પૂરી દુનિયા ભગવાને બનાવી છે.
પરંતુ નફરત કરતા વખતે બધુ ભૂલી જાય છે.
અને પછી ...........
આપણે કહીયે એ છીએ કે મનુષ્ય સૌથી વધુ બુધ્ધિમાન પ્રાણી છે.

કદર વ્યક્તિત્વ ની હોય છે. નહીંતર કદ મા તો 
પડછાયો પણ મનુષ્ય થી વિશાળ હોય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment