Monday 16 September 2013


આજ ની "વાહ-વાહ"

જે બીજા ના અવગુણ પર જીત મેળવી લે છે.
તેને "વીર" કહેવાય છે. 
તેનાથી પણ ઉત્તમ જે પોતાના અવગુણ પર 
જીત મેળવી લે છે તેને "મહાવીર" કહેવાય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment