Friday 19 April 2013



જીવન માં વિચારવા જેવું .....

જીદગીં માં ક્યારે પણ એવી ભૂલ ન કરવી જેને બદલવી અશ્કય છે.
કારણ કે જે ભૂલ ને સુધારવી શક્ય છે તે તમને "પ્રગતિ" તરફ લઇ જશે..
અને જે ભૂલ ને સુધારવી અશક્ય છે તે તમને આપશે .....
જીદંગીભર નો ખુબ જ મોટો "પસ્તાવો" ...!!!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment