Monday, 20 February 2012


જીવન માં વિચારવા જેવું .....

માણસ ગમે તેટલો સમર્થ હોય, પણ ઉકળતા પાણીમાં
એ કદી પોતાનું "પ્રતિબિંબ" નિહાળી શકતો નથી,
ક્રોધ પણ ઉકળતા પાણી જેવો છે. માણસ ક્રોધે ભરાય ત્યારે
પોતાનું "હિત" શેમાં સમાયેલું છે તે જોઈ શકતો નથી.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment