Thursday, 9 February 2012


પરમાત્મા નું સ્વરૂપ...." માં "

દેહમાંથી જે "દેહ" આપે
જીવમાંથી "જીવ" આપે..
દીવામાંથી "દીવો" પ્રગટાવે, 
અપેક્ષા વિના "પારાવાર" સ્નેહ આપે,
જેના પ્રેમનાં "લેખાજોખાં" થઈ ના શકે….
તે છે .........“મા”...........

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment