Thursday, 9 February 2012


આજ ની "વાહ-વાહ"

સંબંધ ભલે થોડા રાખો પણ......... 
એવા રાખો કે હૈયે હરખ ની હેલી પડે,
મૌત ના મુખ માંથી ઝીંદગી વરસી પડે ,
અને મૃત્યુ બાદ સ્મશાન ની "રાખ" પણ રડી પડે .!!!!!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment