Monday 2 January 2012


જીવન માં વિચારવા જેવું ......

લક્ષ્મી " પુણ્ય " થી મળે છે."
મહેનતથી મળતી હોત તો મજૂરો પાસે કેમ નથી?
બુદ્ધિથી મળતી હોત તો પંડિતોની પાસે કેમ નથી?
જીવનમા સારી સંતતિ, સંપત્તી અને સફળતા "પુણ્ય" થી જ પ્રાપ્ત થાય છે.!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment