Saturday, 24 December 2011



જીવન મા અંત સુધી એક વાત નું ધ્યાન રાખજો કે.....
તમારા માતા-પિતા ના "રૂદન" નુ કારણ તમે ના બનતા.....
કારણ કે તેમના એક "અશ્રૃ" ની કિંમત .....
તમારા જીવન ભર ના પુણ્ય કરતા પણ વધુ છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment