Wednesday 21 August 2013


આજ ની " ગમ્મત "

ગાંધીજી ના વસ્ત્ર માં એકપણ ખિસ્સા ન હતા 
પણ ......
જો આજે બધા ના ખિસ્સા માં ગાંધીજી છે....

કટાક્ષ......

અને આજ રૂપિયા માટે આજ ના આ મહાન નેતા ભારત ને લુંટે છે.
ચાલો આપણે બદલાવ લાવીએ...દેશ બદલીએ...
શરૂઆત કોઇ એકે કરવી પડશે...
આજ થી શોધો એક વીર ને તમારી અંદર ...
આજે એક નહી અનેક ગાંધી ,ભગત સિંહ, ચંદ્રશેખર,લાલબહાદુર,વલ્લભ ભાઇ ની જરૂરત છે આ દેશ ને..જો આજે તમે વર્તમાન બદલશો તો જ આ દેશ નું ભવિષ્ય બદલાશે.
બાકી આજે પણ આપણો દેશ ક્યાં આઝાદ થયો છે.
આજે પણ ગુલામી કરે છે ફક્ત મોઢા બદલાયા છે. દેશ નું અહિત કરનાર નાં
પહેલા અંગ્રેજો હતા.....આજે આપણા મહાન નેતા છે..
વિચારજો....
આપણા મહાપુરૂષો ની આહુતી વ્યર્થ ન જાઇ તે આપણા હાથ માં છે....


◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment