Thursday 15 August 2013


જીવન માં વિચારવા જેવું .....

હમેંશા તમારા "વિચાર" ને હકારાત્મક રાખો
કારણ કે તમારા વિચાર એ તમારા "શબ્દો" ... 

હમેંશા તમારા "શબ્દો" ને હકારાત્મક રાખો
કારણ કે તમારા શબ્દો એ તમારુ "વર્તન" ... 

હમેંશા તમારા "વર્તન" ને હકારાત્મક રાખો
કારણ કે તમારુ વર્તન એ તમારી "આદત" ...

હમેંશા તમારી "આદત" ને હકારાત્મક રાખો
કારણ કે તમારી આદત એ તમારા "મુલ્ય" 

હમેંશા તમારા "મુલ્ય" ને હકારાત્મક રાખો
કારણ કે તમારા મુલ્ય એ તમારી "નિયતિ"(ભાગ્ય) !!! 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment