Sunday 20 May 2012


જીવન માં વિચારવા જેવું .....

કોણ કહે છે "સંગ એવો રંગ" 
માણસ "શિયાળ" સાથે નથી રેહતો તોયે "લૂચ્ચો" છે, 
માણસ "વાઘ" સાથે નથી રેહતો તોયે "ક્રૂર" છે,અને 
માણસ "કુતરા" સાથે રહે છે તોયે "વફાદાર" નથી.....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment