Monday 23 April 2012


આજ નુ "કુછ હટકે ચિત્ર"

જીવન માં ઘણી વાર આપણા મુખ માથી નીકળેલી 
"વાણી" પણ બીજા ના મન અને આત્મા 
પર વધુ ઇજા કરે .અને જે શરીર ની ઇજા કરતા 
ક્યાંય વધું દુઃખદાયી હોય છે.
માટે મુખ માંથી વાક્ય ઉચ્ચારતા પહેલા બે વાર વિચાર કરવો..

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment