Tuesday 27 December 2011


જીવન માં વિચારવા જેવું ......

એક વ્રુક્ષ,પોતાનાં કે બીજાં વ્રુક્ષનાં,
ફૂલને ચૂટતું નથી કે ફળને લૂટતું નથી.

એક સરોવર,પોતાનું કે અન્ય સરોવરનું 
જળ કદીયે તરસથી પ્રેરાઈને પીતું નથી.

તો પછી.....
ભૂખ તરસથી પ્રેરાઇને...
માણસ જ કેમ , આમ ને આમ ....
આવું બધું કર્યા કરે છે...????

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment