Sunday 25 December 2011


ઊકળતાં આંસુ મેં જોયાં અને ઠંડા નિસાસા મેં જોયા..
જરા જરા સી વાત પર માણસને મે તૂટતા જોયા..
હવે ક્યાં રહી છે એ સહનશક્તિની વાતો ..
હવે તો વાતે વાતે માણસને મેં વેચાતા અને ખરીદાતા પણ જોયા..
કરીશું ક્યારે પોતાના આત્માનો ઉદ્ધાર??
અહીંયા તો ક્ષણે ક્ષણે મે આત્માને કચડાતા જોયા….
હવે ભરોસો કરવો કોનો ..
અહીંયા તો ભગવાનને પણ હવે રીસાતા જોયા..

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment