Monday 26 December 2011


આજ ની "અમૃત વાણી"

જો તમારે ભઞવાન પર ભરોસો કરવાનું શીખવું હોય તો.....
પંખી ઓ પાસે થી શીખો....
કારણ....
જયારે તે સાંજે ઘરે પાછુ જાય છે ત્યારે તેની 
ચાંચ મા આવતી કાલ માટે કોઈ "દાણો" નથી હોતો..

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment