Sunday 9 March 2014


આજ ની "કબીર વાણી"

"કીયા કરાયા સબ ગયા, જબ આયા અહંકાર,
કોટ કરમ લાગે રહેં, એક અહંકાર કી લાર".

જ્યારે મનુષ્યને "અહંકાર"નો ભાવ ઉભો થાય છે, 
ત્યારે તેના જીવનમાં કરેલાં બધાં જ શુભ કાર્યોનું પુણ્ય નાશ પામે છે. 
અરે એક જ અહંકારની આગ એટલે ગર્વવાળું ક્રોધભર્યું વર્તન, 
તેને કરોડો કર્મોના ભાગ્યની લંગાર સાથે જોડી દે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment